Tag: Today

બહિષ્કૃત ફૂલો’ વિશે કાલિન્દી પરીખે અને ‘ગીધ’ વિશે પ્રો. ભરત મહેતાએ પુસ્તકનો પરિચય કરાવી આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, May 3, સાહિત્યસર્જક નીરવ પટેલના પુસ્તક ‘બહિષ્કૃત ફૂલો’ વિશે સાહિત્યકાર કાલિન્દી પરીખે અને સાહિત્યસર્જક દલપત ચૌહાણના પુસ્તક ‘ગીધ’ વિશે પ્રો. ભરત મહેતાએ આજે આજે પુસ્તકનો આસ્વાદલક્ષી પરિચય કરાવી…

ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાને રૂ.૬૪૪.૭૨ કરોડના વિકાસકામોની ધરી ભેટ

~ગુજરાત ગૌરવ દિવસ-૨૦૨૫ – રાજ્ય ઉત્સવ ગોધરા-પંચમહાલ ~ગુજરાત ગૌરવ દિને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાને રૂ.૬૪૪.૭૨ કરોડના વિકાસકામોની ધરી ભેટ ~મુખ્યમંત્રી: ~ રાજ્યનો કોઇ પણ વિસ્તાર સર્વગ્રાહી વિકાસથી વંચિત ના…

અમદાવાદમાં World Book Day ઉજવણીનું આયોજન

Ahmedabad, Gujarat, Apr 23, ગુજરાત ના અમદાવાદમાં આજે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા World Book Day (UNESCO પ્રેરિત)ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૨૩ એપ્રિલ, બુધવારે,…

આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી નો ૨૯ મો ૫દવીદાન સમારોહ યોજાયો

Jamnagar, Gujarat, Apr 21, ગુજરાત ના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતમાં રાજમાતા શ્રી ગુલાબકુંવરબા સભાગૃહ ખાતે વિશ્વની સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો ૨૯ મો ૫દવીદાન સમારોહ આજે અહીં યોજાયો હતો.…

વિશ્વના તમામ સેવાકેન્દ્રો ખાતે આજે તેરમા દિવસે દાદી રતન મોહીની ને અપાઈ ભાવભીની શ્રદ્ધાંજલી -પુષ્પાંજલી

Gandhinagar, Gujarat, Apr 20, વિશ્વના તમામ સેવાકેન્દ્રો ખાતે આજે તેરમા દિવસે દાદી રતન મોહીનીજી ને ભાવભીની શ્રદ્ધાંજલી -પુષ્પાંજલી અપાઈ. ગાંધીનગર બ્રહ્માકુમારીજ ના ભરતભાઈએ આજે જણાવ્યું કે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ…

रचनाकारों की दुनिया और उनकी अर्थव्यवस्था एक मौलिक परिवर्तन के दौर से गुजर रही है: अश्विनी वैष्णव

New Delhi, Apr 19, केंद्रीय सूचना एवं प्रसारण मंत्री अश्विनी वैष्णव ने मुंबई में 1 से 4 मई तक होने वाले पहले विश्व दृश्य-श्रव्य एवं मनोरंजन शिखर सम्मेलन से पहले…