મનસુખ સલ્લાના 84મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ સાહિત્યસફર કાર્યક્રમનું અમદાવાદમાં આયોજન
Ahmedabad, Gujarat, Nov 02, ગુજરાત ના અમદાવાદમાં ચરિત્રકાર, વાર્તાકાર, કેળવણીકાર, સંપાદક મનસુખ સલ્લાના 84મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ સાહિત્યસફર કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે 02…
