ગૂજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ 27 ઓગસ્ટે યોજાશે
~ગૂજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ 27 ઓગસ્ટે અમદાવાદમાં યોજાશે. અમિત શાહ મુખ્ય અતિથિ અને આચાર્ય દેવવ્રત વિશેષ ઉપસ્થિત રહેશે. 900 વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે. Ahmedabad, Gujarat, Aug 24 (VNI): ગૂજરાત…

