Tag: W.R.

વડાપ્રધાન ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનને પ્રસ્થાન સિગ્નલ દર્શાવીને શુભારંભ કરશે

Ahmedabad, Sep 14, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બર ના રોજ વર્ચુઅલ માધ્યમથી અત્યાધુનિક સુવિધા થી યુક્ત સ્વદેશી તકનીક થી નિર્મિત દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન, ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનને પ્રસ્થાન…

લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને 3 સિંહોને ટ્રેનની અડફેટે લેતા બચાવ્યા

Bhavnagar, Sep 03, Western Railway માં Gujarat ના ભાવનગર રેલ્વે ડિવિઝનના લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને 3 સિંહોને ટ્રેનની અડફેટે લેતા બચાવ્યા. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારે આજે…

વરસાદને કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર

Ahmedabad, 02 September, વરસાદને કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થશે. મંડલ રેલ પ્રવક્તાના જણાવ્યા અનુસાર દક્ષિણ મધ્ય રેલવેમાં ભારે વરસાદને કારણે, રાયનપાડુ સ્ટેશન અને વિજયવાડા- નિડઢવોલુ (NDD) સેક્શન પર…

पश्चिम रेलवे के कर्मचारी ने बेहोश यात्री की जान बचाई

पश्चिम रेलवे के मुख्य जनसम्पर्क अधिकारी विनीत अभिषेक द्वारा जारी प्रेस विज्ञप्ति के अनुसार 29 अगस्त, 2024 को मरीन लाइंस के ऑन-ड्यूटी स्टेशन अधीक्षक प्रदीप विश्वास को लगभग 1455 बजे…

ભાવનગર રેલ્વે મંડળમાં 5 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવી લેવાયા

ભાવનગર, 28 ઓગસ્ટ, પશ્ચિમ રેલવેમાં ગુજરાતના ભાવનગર રેલ્વે મંડળના રાજુલા-પીપાવાવ સેકશનમાં 5 સિંહોને ટ્રેનની અડફેટે આવતા આજે બચાવી લેવાયા હતા. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, આજે લોકો…

भावनगर रेल मंडल में 02 शेर ट्रेन की चपेट में आने से बचे

भावनगर , 19 अगस्त, पश्चिम रेलवे में भावनगर रेल मंडल के पीपावाव-राजुला सेक्शन के बीच दो शेर आज ट्रेन की चपेट में आने से बच गए। सीनियर डीसीएम माशूक अहमद…

ભાવનગર ડિવિઝનના લોકો પાયલોટો ની સતર્કતાથી 42 સિંહોને બચાવ્યા

ભાવનગર, 16 ઓગસ્ટ, પશ્ચિમ રેલવેમાં ગુજરાતના ભાવનગર ડિવિઝનના લોકો પાયલોટો ની સતર્કતાના કારણે એપ્રિલથી અત્યાર સુધીમાં કુલ 42 સિંહોને બચાવવામાં આવ્યા છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદે આજે જણાવ્યું…