Tag: WHO

જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે થયેલ આતંકવાદી હુમલાના ભોગ બનેલા ભાવનગરના બે સ્વર્ગસ્થ નાગરિકોના મૃતદેહને વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લવાયા

~અમદાવાદ એરપોર્ટ પર મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી હર્ષ સંઘવી, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ શ્રી મુકેશ પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી * ~ભાવનગરના બે મૃતકોને અમદાવાદ સુધી હવાઈ માર્ગે અને ત્યાંથી…

મૈરિંગો સિમ્સ હોસ્પિટલ, અમદાવાદએ બાળકોને તમાકુથી બચાવવાની કરી પહેલ

અમદાવાદ, 31 મે, મૈરિંગો સિમ્સ હોસ્પિટલે 31મી મે ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસના વિશ્વિક પહેલમાં તેની સક્રિય ભાગીદારી દર્શાવી. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા નિયુક્ત થીમ, ‘તમાકુ ઉદ્યોગના હસ્તક્ષેપથી…