PRLએ “આર્યભટ્ટથી ગગનયાન: પ્રાચીન જ્ઞાનથી અનંત શક્યતાઓ” વિષય પર વર્કશોપનું કર્યું આયોજન
Ahmedabad, Gujarat, Aug 20, PRLએ આજના રોજ “આર્યભટ્ટથી ગગનયાન: પ્રાચીન જ્ઞાનથી અનંત શક્યતાઓ” વિષય પર એક વર્કશોપનું આયોજન કર્યું હતું. સરકારી સૂત્રો ના જણાવ્યા પ્રમાણે 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રયાન-3…
