Tag: અમિતભાઈ શાહ

શાહએ અમીન પી.જે. કે.પી. વિદ્યાર્થી ભવનનું કર્યું લોકાર્પણ        

અમદાવાદ, 07 જુલાઇ, ગુજરાત ના અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શ્રી કડવા પાટીદાર સમાજના અદ્યતન સુવિધાઓથી સજ્જ અમીન પી.જે. કે.પી. વિદ્યાર્થી ભવનનું…

શાહના અધ્યક્ષ સ્થાને યોજાયો રાષ્ટ્રીય કક્ષાનો “સહકાર સે સમૃદ્ધિ” કાર્યક્રમ

ગાંધીનગર, 06 જુલાઈ, ગુજરાતમા ગાંધીનગર ખાતે ૧૦૨મા આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય કક્ષાનો “સહકાર સે સમૃદ્ધિ” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં…

શ્રી જગન્નાથજી મંદિરની પૌરાણિક, ઐતિહાસિક, પારંપરિક દિવ્ય ૧૪૭મી રથયાત્રા રવિવારે અમદાવાદમાં નીકળશે

અમદાવાદ, 03 જુલાઈ, ગુજરાતમાં અમદાવાદ શહેરનાં સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથજી મંદિરની પૌરાણિક, ઐતિહાસિક તથા પારંપરિક દિવ્ય ૧૪૭મી રથયાત્રા ૦૭ જુલાઈને રવિવારે નીકળશે. શ્રી જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ આજે જણાવ્યું કે…