Tag: આશિષ ચૌહાણ

ગુજરાત વિદ્યાપીઠના 70 મા પદવીદાન સમારોહમાં 972 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત

અમદાવાદ, 21 જુલાઈ, ગુરુપૂર્ણિમાના પાવન પર્વે આજે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતએ ગુજરાત વિદ્યાપીઠના 70 મા પદવીદાન સમારોહમાં 972 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરી હતી. શ્રી દેવવ્રતએ વિદ્યાર્થીઓને પૂજ્ય…

અમદાવાદમાં 21 જુલાઈએ ગુજરાત વિદ્યાપીઠના ૭૦માં પદવીદાન સમારોહ નું આયોજન

અમદાવાદ, 20 જુલાઈ, ગુજરાત વિદ્યાપીઠનો ૭૦માં પદવીદાન સમારોહ નુ 21 જુલાઈ એ અમદાવાદમાં આયોજન કરવામાં આવશે. ગુજરાત વિદ્યાપીઠ તરફથી જણાવવામાં આવ્યું કે મહાત્મા ગાંધી દ્વારા ૧૯૨૦માં સ્થપાયેલી ગૂજરાત વિદ્યાપીઠ એક…