Tag: ઋષિકેશ પટેલે

ગુજરાતમાં આરોગ્ય સેવાઓ માટે ૧૧૧૦ તબીબો ઉપલબ્ધ

ગાંધીનગર, 25 જુલાઈ, ગુજરાતમાં આરોગ્ય સેવાઓ માટે ૧૧૧૦ તબીબો ઉપલબ્ધ થયા. સરકારી સૂત્રોએ જણાવ્યું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સબળ નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય…

બોરસદ તાલુકામાં સૌથી વધુ ૩૫૪ મી.મી.વરસાદ

ગાંધીનગર, 24 જુલાઈ, ગુજરાતમાં આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં સવારના ૬ થી સાંજના ૬ વાગ્યા સુધીમાં સૌથી વધુ ૩૫૪ મી.મી.વરસાદ નોંધાયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં…