Tag: ઓમ કૉમ્યુનિકેશન

અમદાવાદમાં જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશે વ્યાખ્યાન આયોજીત

અમદાવાદ, 12 ઓગસ્ટ, ગુજરાતના અમદાવાદમાં ‘શબ્દસંપદા’ શીર્ષક હેઠળ જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશે વ્યાખ્યાન આયોજીત કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેતએ જણાવ્યું કે શ્રી વિજયશીલચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી રવિવારે,…

વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના ૧૨૬મા જન્મદિનપ્રસંગે ‘પરિશીલન’ સાહિત્યિક વ્યાખ્યાન આયોજિત

અમદાવાદ,૦૪ જુલાઈ, વિવેચક વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદીના ૧૨૬મા જન્મદિનપ્રસંગે ‘પરિશીલન’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન ગુરુવાર ના રોજ કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે‌ આજે,સાંજે ૦૫૩૦ કલાકે,મીલ ઑનર્સ…

અમદાવાદમાં ‘અશ્રુ ચાલ્યાં જાય છે’ સાહિત્યિક વ્યાખ્યાન આયોજિત

અમદાવાદ, 31 મે, અમદાવાદમાં આજે હરજી લવજી દામાણી ‘શયદા’ની ૬૨મી પુણ્યતિથિએ ‘અશ્રુ ચાલ્યાં જાય છે’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાન આયોજન કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૩૧…

‘શયદા’ની ૬૨મી પુણ્યતિથિએ ‘અશ્રુ ચાલ્યાં જાય છે’ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન

અમદાવાદ, 29 મે, અમદાવાદ ખાતે કવિ,વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર હરજી લવજી દામાણી ‘શયદા’ની ૬૨મી પુણ્યતિથિએ ‘અશ્રુ ચાલ્યાં જાય છે’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છેમનીષભાઇ પાઠકે આજે જણાવ્યું કે…

અમદાવાદ માં ‘પુસ્તક પરિચય’ કાર્યક્રમ આયોજિત

અમદાવાદ, 20 મે, અમદાવાદ માં ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘પુસ્તક પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મનીષભાઈ પાઠકે આજે જણાવ્યું કે ૧૯ મે રવિવારે‌ સાંજે ૦૫-૩૦ કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ…