Tag: નાગરિક પુરવઠા મંત્રી

તહેવારો દરમિયાન અંત્યોદય અને BPL પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્યતેલનું રાહત દરે વિતરણ કરાશે: કુંવરજીભાઇ બાવળીયા

ગાંધીનગર, 11 ઓગસ્ટ, ગુજરાતના નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ કહ્યું તહેવારો દરમિયાન અંત્યોદય અને BPL પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્યતેલનું રાહત દરે વિતરણ કરાશે. રાજયના અંત્યોદય અને બી.પી.એલ પરિવારો જન્માષ્ટમીના…