Tag: નિતિન રથવી

સરદાર સરોવર ડેમમાં કુલ ૩.૫૪ લાખ કયુસેક પાણીની આવક

ગાંધીનગર, 09 ઓગસ્ટ, ગુજરાતના સરદાર સરોવર ડેમમાં કુલ ૩.૫૪ લાખ કયુસેક પાણીની આવક થઇ છે. સરકાર તરફથી નિતિન રથવીએ આજે જણાવ્યું કે વરસાદના પાણીની તેમજ ઉપરવાસના ડેમમાંથી છોડાયેલા પાણીની આવક…

સુરતમાં આયુર્વેદિક બનાવટોનું ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરતી ફેક્ટરીમાંથી રૂ. ૧૧.૬૦ લાખની કિંમતનો શંકાસ્પદ જથ્થો જપ્ત

સુરત, 02 ઓગસ્ટ, ગુજરાતમાં સુરતના ઓલપાડ ખાતે પરવાના વગર આયુર્વેદિક બનાવટોનું ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરતી ફેક્ટરી પર રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં મળી…

ગુજરાતમાં આશરે ૭૦ લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર

ગાંધીનગર, 01 આેગસ્ટ, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે રાજ્યમાં આશરે ૭૦ લાખ હેક્ટર જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. નિતિન રથવીનાં જણાવ્યા અનુસાર શ્રી રાઘવજીભાઈ પટેલે રાજ્યમાં વાવેતરની…

ગુજરાતના ૬ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો

ગાંધીનગર, 10 જુલાઈ, ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં સૌથી વધુ પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં, જુનાગઢના વંથલી, માણાવદર અને માળિયા…