Tag: પાક્ષિકી

વાર્તાકાર આરતી શેઠએ વાર્તા  ‘એ બારી’નું કર્યું પઠન

અમદાવાદ, 11 ઓગસ્ટ, ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર આરતી શેઠ દ્વારા એમની વાર્તા ‘એ બારી’નું પઠન કરવામાં આવ્યું હતું. સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે શનિવારના રોજ ગુજરાતી…

અમદાવાદ માં પાક્ષિકી નું આયોજન

અમદાવાદ, 11 જુલાઈ, અમદાવાદમાં પાક્ષિકી નું આયોજન ૧૩ જુલાઈ ના રોજ કરવામાં આવ્યું છે. પાક્ષિકી ના સંયોજક જયંત ડાંગોદરાએ જણાવ્યું કે ૧૩ જુલાઈ ને શનિવારના રોજ સાંજે ૦૫૦૦ વાગ્યે ગુજરાતી…

‘પાક્ષિકી’ અંતર્ગત ‘ગર્ભગોળો’નું પઠન

અમદાવાદ, 23 જૂન,’પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર રાધિકા પટેલ દ્વારા એમની વાર્તા ‘ગર્ભગોળો’નું પઠન કરવામાં આવ્યું હતું. સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર રાધિકા પટેલ…