Tag: બલવંતસિંહ રાજપૂત

ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક બસેરા યોજનાની ૧૭ સાઇટોનું ખાતમૂહુર્ત

અમદાવાદ, 18 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના હસ્તે શ્રમિક બસેરા યોજનાની ૧૭ સાઇટોનું આજે ખાતમૂહુર્ત કરવામાં આવ્યું. શ્રી પટેલએ બાંધકામ શ્રમિકો સહિતના અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે આહાર, આરોગ્ય, આવાસ…