Tag: ભુપેન્દ્ર પટેલ

ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક બસેરા યોજનાની ૧૭ સાઇટોનું ખાતમૂહુર્ત

અમદાવાદ, 18 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના હસ્તે શ્રમિક બસેરા યોજનાની ૧૭ સાઇટોનું આજે ખાતમૂહુર્ત કરવામાં આવ્યું. શ્રી પટેલએ બાંધકામ શ્રમિકો સહિતના અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે આહાર, આરોગ્ય, આવાસ…

જાપાનના શિઝૂઓકા પ્રીફેક્ચરના ૧૮ સભ્યોના ડેલિગેશને ભુપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત

ગાધીનગર, 18 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત જાપાનના શિઝૂઓકા પ્રીફેક્ચરના ૧૮ સભ્યોના ડેલિગેશને બુધવાર એ ગાંધીનગરમાં લીધી હતી. સરકારી સૂત્રોએ જણાવ્યું કે જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર એસેમ્બલીના સભ્ય અને…

ગુજરાતમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વૉરી વિસ્તારોને જોડતા માર્ગોના અપગ્રેડેશન અને મજબૂતીકરણ માટે ૧૪૭૦ કરોડ રૂપિયાની ફાળવણી

ગાંધીનગર, 17 જુલાઈ, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી ઔદ્યોગિક વિસ્તારો અને ક્વૉરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક…

નરેન્‍દ્રભાઈ મોદી,અમિતભાઈ શાહેએ ભૂપેન્‍દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે પાઠવી શુભેચ્છાઓ

ગાંધીનગર, 15 જુલાઈ, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અને કેન્‍દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે આજે ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી પટેલના જન્મદિવસ નિમિત્તે શ્રી…

ભુપેન્દ્ર પટેલે પોતાના જન્મ દિવસ અવસરે દાદા ભગવાન મંદિર માં કર્યા દર્શન અર્ચન

ગાંધીનગર, 15 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે પોતાના જન્મ દિવસ અવસરે દાદા ભગવાન મંદિર માં કર્યા દર્શન અર્ચન કર્યા. શ્રી પટેલએ આજે વહેલી સવારે ગાંધીનગર ના અડાલજ ત્રિમંદિર ખાતે…

ભુપેન્દ્ર પટેલે રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજીના મેળવ્યા આશીર્વાદ

ગાંધીનગર, 14 જુલાઈ, ગુજરાત ના‌ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજીના આશીર્વાદ મેળવ્યા. શ્રી પટેલે ગાંધીનગર નજીકના કોબા ખાતેના શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં ચાતુર્માસ ગાળવા પધારેલા રાષ્ટ્રસંત…

પટેલએ સી.એમ .ડેશ બોર્ડ ની વિડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળ્યું

ગાંધીનગર, 07 જુલાઈ,ગુજરાતમા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદની 147મી જગન્નાથ રથયાત્રા ના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથ યાત્રા ના સંચાલન નું રિયલ ટાઈમ મોનીટરીંગ મુખ્ય મંત્રી નિવાસસ્થાનના સી.એમ .ડેશ બોર્ડ ની…

અમદાવાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રામાં પહીંદ વિધિ કરી કરાવ્યું રથને નગર ચર્યા પ્રસ્થાન

અમદાવાદ, 07 જુલાઈ, ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સતત ત્રીજી વખત અમદાવાદમાં રવિવારે ભગવાન જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રામાં ભગવાનના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહીંદ વિધિ કરી રથને નગર ચર્યા પ્રસ્થાન…

ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-૨૦૨૪થી ૪ ટકાનો વધારો જાહેર

ગાંધીનગર, 04 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં ૪ ટકા…

ગુજરાતમાં પ્રવેશોત્સવ દરમિયાન ૬,૬૮૫ ક્લાસરૂમ, ૭,૮૭૮ કોમ્પ્યુટર લેબ, ૨૬,૫૭૦ સ્માર્ટ ક્લાસના લોકાર્પણ-ઉદઘાટન થયા

ગાંધીનગર, 04 જુલાઈ, ગુજરાતમાં પ્રવેશોત્સવ દરમિયાન ૬,૬૮૫ ક્લાસરૂમ, ૭,૮૭૮ કોમ્પ્યુટર લેબ, ૨૬,૫૭૦ સ્માર્ટ ક્લાસના લોકાર્પણ-ઉદઘાટન થયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ તા. ૨૬ થી ૨૮ જૂન…