Tag: શ્રી અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટ

શ્રી અંધ અભ્યુદય મંડળ દ્વારા મેગા અનાજકીટનું વિતરણ

ભાવનગર, 08 ઓગસ્ટ, ગુજરાત ના ભાવનગર માં ગુરુવારના રોજ ૨૫ લાભાર્થીઓ માટે લાયન્સ ક્લબ ઓફ ભાવનગર સિટી ના Lion કમલેશભાઈ શાહ તરફથી ના જન્મદિવસ નિમિતે એમનાં તરફથી અનાજકીટનું અનુદાન પ્રાપ્ત…

પ્રજ્ઞાચક્ષુ ૫૧ પરિવારોને મેગા અનાજકીટનું વિતરણ

ભાવનગર, 13 જુલાઈ, ૫૧ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને આજે અહીં મેગા અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી અંધ અભ્યુદય મંડળ તરફ થી આજે જણાવવામાં આવ્યું કે શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શ્રી શહેનાઝબેન…