Tag: શ્રી સોમનાથ ટ્રસ્ટ

સોમનાથ મહાદેવને પ્રકૃતિ દર્શન શ્રૃંગાર

સોમનાથ, 14 ઓગસ્ટ, ગુજરાતના સોમનાથમાં શ્રાવણ શુક્લ નવમી, બુધવાર, શ્રાવણના દસમા દિવસે શ્રી સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ પર વન્ય વનસ્પતિ અને પ્રાણીઓની પ્રતિકૃતિ સાથે પ્રકૃતિ દર્શન શૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રી…

સોમનાથ મહાદેવને હનુમંત દર્શન શૃંગાર

સોમનાથ, 10 ઓગસ્ટ, શ્રાવણ શુક્લ ષષ્ઠીના દિવસે આજે સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગને હનુમાનજીના રૂપમાં શણગારવામાં આવેલ. શ્રી સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજરએ જણાવ્યું કે સોમનાથ મહાદેવ અને સંકટમોચક હનુમાનજીના એકસાથે દર્શન આપનાર…

સોમનાથ મહાદેવને કરાયો “શ્રીગણેશ દર્શન” શૃંગાર

સોમનાથ, 08 ઓગસ્ટ, શ્રાવણ માસની શુક્લ ચતુર્થી એટલેકે વિનાયક ચતુર્થી પર સોમનાથ મહાદેવને શ્રી ગણેશ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજરએ જણાવ્યું કે શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ પર…

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને વિશેષ બિલ્વપત્ર શ્રૃંગાર કરાયો

સોમનાથ, 05 ઓગસ્ટ, ગુજરાતના સોમનાથમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારની સંધ્યા પર સોમનાથ મહાદેવને વિશેષ બિલ્વપત્ર શૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજરએ જણાવ્યું કે સોમનાથ મહાદેવને શ્રાવણ શુક્લ…

શ્રી સોમનાથ મંદિર પરિસરમાં શ્રાવણ મહિનામાં ધ્વજા પૂજા માટે બહુસ્તરીય વ્યવસ્થાઓ

સોમનાથ, 28 જુલાઈ, ગુજરાના શ્રી સોમનાથ મંદિર પરિસરમાં શ્રાવણ મહિનામાં ધ્વજા પૂજા માટે બહુસ્તરીય વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજરે આજે જણાવ્યું કે શ્રાવણ મહિનામાં સોમનાથ…

શ્રી સોમનાથ મંદિર ખાતે વૈશાખ માસની માસિક શિવરાત્રીની ભક્તિમય ઉજવણી

સોમનાથ 05 જૂન, વૈશાખ માસની માસિક શિવરાત્રીની શ્રી સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઉજવણી કરવામાં આવી.શ્રી સોમનાથ મંદિર તરફ થી આજે જણાવવામાં આવ્યું કે વૈશાખ કૃષ્ણ તેરસ પ્રથમ જ્યોતિર્લંગ શ્રી સોમનાથ…