Tag: હર્ષભાઈ સંઘવી

અમદાવાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રામાં પહીંદ વિધિ કરી કરાવ્યું રથને નગર ચર્યા પ્રસ્થાન

અમદાવાદ, 07 જુલાઈ, ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સતત ત્રીજી વખત અમદાવાદમાં રવિવારે ભગવાન જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રામાં ભગવાનના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહીંદ વિધિ કરી રથને નગર ચર્યા પ્રસ્થાન…