Spread the love

શ્રી જગન્નાથજી મંદિર ખાતે રથયાત્રાની પ્રથમ પૂજા વિધિ અક્ષયતૃતીયા (આખાત્રિજ) નિમિતે તા. ૧૦/૫/૨૦૨૪ ના રોજ સવારે ૯-૩૦ ત્રણે રથોની પૂજા વિધિ કરવામા આવશે.