Tag: ChandrakantSheth

પદ્મશ્રી ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠની દ્વિતીય પુણ્યતિથિએ ‘પવન રૂપેરી’ સાહિત્યિક વ્યાખ્યાન યોજાયું

~અમદાવાદમાં પદ્મશ્રી ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે ‘પવન રૂપેરી’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાન યોજાયું, જેમાં તેમના જીવન, કાવ્યસર્જન અને બાળસાહિત્ય પર વિશેષ ચર્ચા થઈ. Ahmedabad, Gujarat, Aug 03 (VNI):…