વાર્તાકાર રામ જાસપુરાએ ‘સંધિકાળ’ વાર્તાનું પઠન કર્યું
~Gujarati storyteller Ram Jasapura read his story ‘Sandhikal’ at Gujarati Sahitya Parishad, Ahmedabad, followed by discussion by literary enthusiasts. Ahmedabad, Gujarat, Sep 16 (VNI): ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે પાક્ષિકી…
