Tag: Patotsav

શ્રી સંકટ મોચન મહાવીર નીબ કરૌરી બાબા મંદિરનો દ્વિતીય પાટોત્સવ 23 ઓગસ્ટે

~રાંચરડા ખાતે શ્રી સંકટ મોચન મહાવીર નીબ કરૌરી બાબા મંદિરનો દ્વિતીય પાટોત્સવ 23 ઓગસ્ટે હવન, સુંદરકાંડ પાઠ, રામ નામ કીર્તન, મહાઆરતી અને ભંડારા સાથે ઉજવાશે. Ahmedabad, Gujarat, Aug 21 (VNI):…