Tag: Ahmedabad

अहमदाबाद एयरपोर्ट से ‘हब एंड स्पोक’ अंतरराष्ट्रीय उड़ान सेवाओं का शुभारंभ

~अहमदाबाद के SVPI एयरपोर्ट से हब एंड स्पोक अंतरराष्ट्रीय उड़ान सेवा शुरू हुई। इससे यात्रियों को बैगेज, कस्टम और इमिग्रेशन की आसान सुविधा मिलेगी। Ahmedabad, Gujarat, Sep 01 (VNI): अहमदाबाद…

વડોદરા, અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગરની ટીમો સબ-જૂનિયર બોયઝ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં

~સબ-જૂનિયર બોયઝ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026માં વડોદરા, અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગરની ટીમોએ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. Gandhinagar, Gujarat, Aug 31 (VNI): વડોદરા, અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગર જિલ્લાની ટીમોએ સબ-જૂનિયર બોયઝ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ…

અમદાવાદ ખાતે સાહિત્યસંવર્ધન સંસ્થાન પારિતોષિક સમારોહ-૨૦૨૬ યોજાયો

~અમદાવાદમાં સાહિત્યસંવર્ધન સંસ્થાન પારિતોષિક સમારોહ-૨૦૨૬ યોજાયો, જેમાં પ્રવીણ દરજી, રક્ષા શુક્લ અને પારસ પટેલનું સન્માન કરાયું. Ahmedabad, Gujarat, Aug 31 (VNI): ઓમ કૉમ્યુનિકેશન દ્વારા અમદાવાદના આશ્રમ રોડ ખાતે મીલ ઑનર્સ…

GIPCA અમદાવાદ ખાતે કે. એલ. એન. રાવની અધ્યક્ષતામાં ઝોન વાઇઝ કબડ્ડી અને રસ્સા ખેંચ સ્પર્ધા યોજાઈ

~GIPCA અમદાવાદ ખાતે ડો. કે. એલ. એન. રાવની અધ્યક્ષતામાં જેલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ માટે ઝોન વાઇઝ કબડ્ડી અને રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન કરાયું. Ahmedabad, Gujarat, Aug 30 (VNI): ગુજરાત…

वृक्षारोपण करना परम पुण्य का कार्य है : आचार्य देवव्रत

~गुजरात के राज्यपाल आचार्य देवव्रत ने मांडल के नाना ऊभड़ा गांव में ‘एक पेड़ मां के नाम 3.0’ अभियान के तहत वृक्षारोपण कर पर्यावरण संरक्षण और स्वच्छता का संदेश दिया।…

અરવિંદ બારોટના 75મા જન્મદિને ‘શબ્દજયોતિ’ સાહિત્યસફર કાર્યક્રમ યોજાયો

~અરવિંદ બારોટના 75મા જન્મદિને અમદાવાદમાં ‘શબ્દજયોતિ’ સાહિત્યસફર કાર્યક્રમ યોજાયો, જેમાં તેમણે પોતાના જીવન, કવન અને સાહિત્યસર્જનની સફર વર્ણવી. Ahmedabad, Gujarat, Aug 29 (VNI): ઓમ કૉમ્યુનિકેશન દ્વારા કવિ અને લોકસાહિત્યકાર અરવિંદ…

दीन दयाल स्पर्श योजना में मेधावी विद्यार्थियों को ₹6,000 वार्षिक छात्रवृत्ति, आवेदन की अंतिम तिथि 10 सितंबर

~डाक विभाग की दीन दयाल स्पर्श योजना के तहत कक्षा 6 से 9 तक के मेधावी विद्यार्थियों को ₹6,000 वार्षिक छात्रवृत्ति मिलेगी। आवेदन की अंतिम तिथि 10 सितंबर 2026 है।…

અમદાવાદ જિલ્લાના પ્રવાસીઓ નેપાળમાં ફસાયા હોય તો કંટ્રોલ રૂમ 1077 પર સંપર્ક કરવા અપીલ

~નેપાળના રસુવા જિલ્લામાં વિનાશક ફ્લેશ ફ્લડ બાદ અમદાવાદ જિલ્લાના પ્રવાસીઓ ફસાયેલા હોય તો સહાય માટે કંટ્રોલ રૂમના ટોલ-ફ્રી નંબર 1077 અથવા 079-27560511 પર સંપર્ક કરવા અપીલ. Ahmedabad, Gujarat, Aug 26…