Tag: GujaratElection

૧૪૫-માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે અંદાજિત ૩૪.૩૫ ટકા મતદાન નોંધાયું

~૧૪૫-માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં અંદાજિત ૩૪.૩૫ ટકા મતદાન નોંધાયું. મતગણતરી ૩ ઓગસ્ટે ભારતીય વિદ્યા ભવન, મકરપુરા ખાતે યોજાશે. Gandhinagar, Gujarat, July 30 (VNI): ગુજરાતની ૧૪૫-માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે…