ગુજરાતી પ્રકાશનના ઇતિહાસનું આલેખન કરતાં ગ્રંથ ‘અક્ષરને અજવાળનારા’નું લોકાર્પણ
~ગુજરાતી પ્રકાશનના સમૃદ્ધ ઇતિહાસને દસ્તાવેજી સ્વરૂપ આપતા ‘અક્ષરને અજવાળનારા’ ગ્રંથનું અમદાવાદમાં લોકાર્પણ કરવામાં આવ્યું. Ahmedabad, Gujarat, Aug 11 (VNI): ગુજરાતી ભાષા, સાહિત્ય અને પ્રકાશન ક્ષેત્રના શતાબ્દીઓ લાંબા સમૃદ્ધ વારસાને દસ્તાવેજી…

