શેલાના ઈન્દિરા આવાસના 36 નાગરિકોને સુરક્ષિત આશ્રય, વરસાદી સ્થિતિ વચ્ચે અમદાવાદ તંત્ર સંપૂર્ણ સતર્ક
~અમદાવાદના શેલા વિસ્તારમાં ઈન્દિરા આવાસના 36 નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા. વરસાદ વચ્ચે માર્ગો ખુલ્લા કરાયા અને જિલ્લા તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું. Ahmedabad, Gujarat, July 24 (VNI): અમદાવાદ જિલ્લાના શેલા વિસ્તારમાં…

