રમેશ દવે ‘તરુણપ્રભસૂરી’ના 80મા જન્મદિને ‘શબ્દજયોતિ’ સાહિત્યસફર યોજાઈ
~રમેશ ર. દવે ‘તરુણપ્રભસૂરી’ના 80મા જન્મદિન નિમિત્તે અમદાવાદમાં ‘શબ્દજયોતિ’ સાહિત્યસફર કાર્યક્રમ યોજાયો, જેમાં તેમણે પોતાની સાહિત્યિક સફર રજૂ કરી. Ahmedabad, Gujarat, Sep 01 (VNI): વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક અને સંપાદક રમેશ…

