Tag: JainLiterature

જૈનસાહિત્યસર્જક ‘આનંદધન’ના જીવન-કવન વિશે દલપત પઢિયારે મનનીય વક્તવ્ય આપ્યું

~અમદાવાદમાં ‘શબ્દસંપદા’ અંતર્ગત જૈનસાહિત્યસર્જક આનંદધનના જીવન-કવન વિશે સાહિત્યકાર દલપત પઢિયારે મનનીય વ્યાખ્યાન આપ્યું. Ahmedabad, Gujarat, Sep 06 (VNI): ‘શબ્દસંપદા’ શીર્ષક અંતર્ગત જૈનસાહિત્યસર્જક આનંદધનના જીવન-કવન વિશે સાહિત્યકાર દલપત પઢિયારે મનનીય વ્યાખ્યાન…

જૈન સાહિત્યસર્જક સુમતિમુનિના ‘ચોપાઈબદ્ધ અગડદત્તરાસ’ પર પ્રો. સેજલ શાહનું અભ્યાસલક્ષી વ્યાખ્યાન

~અમદાવાદમાં ‘શબ્દસંપદા’ અંતર્ગત પ્રો. સેજલ શાહે જૈન સાહિત્યસર્જક સુમતિમુનિના ‘ચોપાઈબદ્ધ અગડદત્તરાસ’ ગ્રંથ પર અભ્યાસલક્ષી અને મનનીય વ્યાખ્યાન આપ્યું. Ahmedabad, Gujarat, Aug 02 (VNI): અમદાવાદમાં ‘શબ્દસંપદા’ વ્યાખ્યાનમાળાના અંતર્ગત જૈન સાહિત્યસર્જક સુમતિમુનિના…