Tag: LiteraryEvent

અમદાવાદમાં કવિ અરદેશર ફરામજી ખબરદારની 73મી પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાન યોજાયું

~અમદાવાદમાં કવિ અરદેશર ફરામજી ખબરદારની 73મી પુણ્યતિથિ નિમિત્તે ‘રાષ્ટ્રિકા’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાન યોજાયું. પ્રો. ભાવેશ વાળા અને સાહિત્યકાર રમણ સોનીએ તેમના જીવન અને સાહિત્યસર્જન પર વક્તવ્ય આપ્યાં. Ahmedabad, Gujarat,…