Tag: LiteraryEvent

રમેશ દવે ‘તરુણપ્રભસૂરી’ના 80મા જન્મદિને ‘શબ્દજયોતિ’ સાહિત્યસફર યોજાઈ

~રમેશ ર. દવે ‘તરુણપ્રભસૂરી’ના 80મા જન્મદિન નિમિત્તે અમદાવાદમાં ‘શબ્દજયોતિ’ સાહિત્યસફર કાર્યક્રમ યોજાયો, જેમાં તેમણે પોતાની સાહિત્યિક સફર રજૂ કરી. Ahmedabad, Gujarat, Sep 01 (VNI): વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક અને સંપાદક રમેશ…

અરવિંદ બારોટના 75મા જન્મદિને ‘શબ્દજયોતિ’ સાહિત્યસફર કાર્યક્રમ યોજાયો

~અરવિંદ બારોટના 75મા જન્મદિને અમદાવાદમાં ‘શબ્દજયોતિ’ સાહિત્યસફર કાર્યક્રમ યોજાયો, જેમાં તેમણે પોતાના જીવન, કવન અને સાહિત્યસર્જનની સફર વર્ણવી. Ahmedabad, Gujarat, Aug 29 (VNI): ઓમ કૉમ્યુનિકેશન દ્વારા કવિ અને લોકસાહિત્યકાર અરવિંદ…

અમદાવાદમાં કવિ અરદેશર ફરામજી ખબરદારની 73મી પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાન યોજાયું

~અમદાવાદમાં કવિ અરદેશર ફરામજી ખબરદારની 73મી પુણ્યતિથિ નિમિત્તે ‘રાષ્ટ્રિકા’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાન યોજાયું. પ્રો. ભાવેશ વાળા અને સાહિત્યકાર રમણ સોનીએ તેમના જીવન અને સાહિત્યસર્જન પર વક્તવ્ય આપ્યાં. Ahmedabad, Gujarat,…