Tag: GujaratiLiterature

ગુજરાતી પ્રકાશનના ઇતિહાસનું આલેખન કરતાં ગ્રંથ ‘અક્ષરને અજવાળનારા’નું લોકાર્પણ

~ગુજરાતી પ્રકાશનના સમૃદ્ધ ઇતિહાસને દસ્તાવેજી સ્વરૂપ આપતા ‘અક્ષરને અજવાળનારા’ ગ્રંથનું અમદાવાદમાં લોકાર્પણ કરવામાં આવ્યું. Ahmedabad, Gujarat, Aug 11 (VNI): ગુજરાતી ભાષા, સાહિત્ય અને પ્રકાશન ક્ષેત્રના શતાબ્દીઓ લાંબા સમૃદ્ધ વારસાને દસ્તાવેજી…

પદ્મશ્રી ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠની દ્વિતીય પુણ્યતિથિએ ‘પવન રૂપેરી’ સાહિત્યિક વ્યાખ્યાન યોજાયું

~અમદાવાદમાં પદ્મશ્રી ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે ‘પવન રૂપેરી’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાન યોજાયું, જેમાં તેમના જીવન, કાવ્યસર્જન અને બાળસાહિત્ય પર વિશેષ ચર્ચા થઈ. Ahmedabad, Gujarat, Aug 03 (VNI):…

અમદાવાદમાં કવિ અરદેશર ફરામજી ખબરદારની 73મી પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાન યોજાયું

~અમદાવાદમાં કવિ અરદેશર ફરામજી ખબરદારની 73મી પુણ્યતિથિ નિમિત્તે ‘રાષ્ટ્રિકા’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાન યોજાયું. પ્રો. ભાવેશ વાળા અને સાહિત્યકાર રમણ સોનીએ તેમના જીવન અને સાહિત્યસર્જન પર વક્તવ્ય આપ્યાં. Ahmedabad, Gujarat,…