Tag: GujaratiLiterature

જૈનસાહિત્યસર્જક ‘આનંદધન’ના જીવન-કવન વિશે દલપત પઢિયારે મનનીય વક્તવ્ય આપ્યું

~અમદાવાદમાં ‘શબ્દસંપદા’ અંતર્ગત જૈનસાહિત્યસર્જક આનંદધનના જીવન-કવન વિશે સાહિત્યકાર દલપત પઢિયારે મનનીય વ્યાખ્યાન આપ્યું. Ahmedabad, Gujarat, Sep 06 (VNI): ‘શબ્દસંપદા’ શીર્ષક અંતર્ગત જૈનસાહિત્યસર્જક આનંદધનના જીવન-કવન વિશે સાહિત્યકાર દલપત પઢિયારે મનનીય વ્યાખ્યાન…

‘અનેકએક’ વિશે પ્રફુલ્લ રાવલે અને ‘વિભાજનની વ્યથા’ વિશે મીનલ દવેએ પુસ્તકનો આસ્વાદલક્ષી પરિચય કરાવ્યો

~અમદાવાદમાં ઓમ કૉમ્યુનિકેશનના પુસ્તક-પરિચય કાર્યક્રમમાં પ્રફુલ્લ રાવલે ‘અનેકએક’ અને મીનલ દવેએ ‘વિભાજનની વ્યથા’નો આસ્વાદલક્ષી પરિચય કરાવ્યો. Ahmedabad, Gujarat, Sep 05 (VNI): સાહિત્યસર્જક કમલ વોરાના પુસ્તક ‘અનેકએક’ વિશે સાહિત્યકાર પ્રફુલ્લ રાવલે…

રમેશ દવે ‘તરુણપ્રભસૂરી’ના 80મા જન્મદિને ‘શબ્દજયોતિ’ સાહિત્યસફર યોજાઈ

~રમેશ ર. દવે ‘તરુણપ્રભસૂરી’ના 80મા જન્મદિન નિમિત્તે અમદાવાદમાં ‘શબ્દજયોતિ’ સાહિત્યસફર કાર્યક્રમ યોજાયો, જેમાં તેમણે પોતાની સાહિત્યિક સફર રજૂ કરી. Ahmedabad, Gujarat, Sep 01 (VNI): વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક અને સંપાદક રમેશ…

અમદાવાદ ખાતે સાહિત્યસંવર્ધન સંસ્થાન પારિતોષિક સમારોહ-૨૦૨૬ યોજાયો

~અમદાવાદમાં સાહિત્યસંવર્ધન સંસ્થાન પારિતોષિક સમારોહ-૨૦૨૬ યોજાયો, જેમાં પ્રવીણ દરજી, રક્ષા શુક્લ અને પારસ પટેલનું સન્માન કરાયું. Ahmedabad, Gujarat, Aug 31 (VNI): ઓમ કૉમ્યુનિકેશન દ્વારા અમદાવાદના આશ્રમ રોડ ખાતે મીલ ઑનર્સ…

અરવિંદ બારોટના 75મા જન્મદિને ‘શબ્દજયોતિ’ સાહિત્યસફર કાર્યક્રમ યોજાયો

~અરવિંદ બારોટના 75મા જન્મદિને અમદાવાદમાં ‘શબ્દજયોતિ’ સાહિત્યસફર કાર્યક્રમ યોજાયો, જેમાં તેમણે પોતાના જીવન, કવન અને સાહિત્યસર્જનની સફર વર્ણવી. Ahmedabad, Gujarat, Aug 29 (VNI): ઓમ કૉમ્યુનિકેશન દ્વારા કવિ અને લોકસાહિત્યકાર અરવિંદ…

ગુજરાતી પ્રકાશનના ઇતિહાસનું આલેખન કરતાં ગ્રંથ ‘અક્ષરને અજવાળનારા’નું લોકાર્પણ

~ગુજરાતી પ્રકાશનના સમૃદ્ધ ઇતિહાસને દસ્તાવેજી સ્વરૂપ આપતા ‘અક્ષરને અજવાળનારા’ ગ્રંથનું અમદાવાદમાં લોકાર્પણ કરવામાં આવ્યું. Ahmedabad, Gujarat, Aug 11 (VNI): ગુજરાતી ભાષા, સાહિત્ય અને પ્રકાશન ક્ષેત્રના શતાબ્દીઓ લાંબા સમૃદ્ધ વારસાને દસ્તાવેજી…

પદ્મશ્રી ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠની દ્વિતીય પુણ્યતિથિએ ‘પવન રૂપેરી’ સાહિત્યિક વ્યાખ્યાન યોજાયું

~અમદાવાદમાં પદ્મશ્રી ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે ‘પવન રૂપેરી’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાન યોજાયું, જેમાં તેમના જીવન, કાવ્યસર્જન અને બાળસાહિત્ય પર વિશેષ ચર્ચા થઈ. Ahmedabad, Gujarat, Aug 03 (VNI):…

અમદાવાદમાં કવિ અરદેશર ફરામજી ખબરદારની 73મી પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાન યોજાયું

~અમદાવાદમાં કવિ અરદેશર ફરામજી ખબરદારની 73મી પુણ્યતિથિ નિમિત્તે ‘રાષ્ટ્રિકા’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાન યોજાયું. પ્રો. ભાવેશ વાળા અને સાહિત્યકાર રમણ સોનીએ તેમના જીવન અને સાહિત્યસર્જન પર વક્તવ્ય આપ્યાં. Ahmedabad, Gujarat,…